નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ

દાહોદ,   તા. ૬ : દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર  વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેતી દાખવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ કેસો અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરી વિસ્તારો – કન્ટેન્ટમેન્ટ એરીયામાં જઇને પરત આવનારા નાગરિકોમાં વધુ જણાયા છે. માટે શહેરી વિસ્તારોવાળા જિલ્લામાં જવાનું ટાળવું, અનિવાર્ય કારણોસર જો જવું જ પડે તો માસ્ક, સેનિટાઈઝર જેવી તમામ સુરક્ષાની માર્ગદર્શિકાનું પાલન કરીને જ જવું. કામ પણ ઝડપથી આટોપી લઇને પરત ફરવું હિતાવહ છે. આવા નાગરિકોને જો એક બે દિવસમાં કોરોનાના લક્ષણ … Continue reading નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ